ટ્રસ્ટ

"શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ, બારડોલી" ટ્રસ્ટ જાતિના લોકો વચ્ચે એકતા, અખંડિતતા, સહકાર અને ભાઈચારો વધારવા માટે અને પ્રજાપતિ સમુદાયને સેવા આપવા માટે અને એવા અનેક ઉદ્દેશ સાથે બનાવવામા આવી છે.૧૮ મી ફેબ્રુ ૧૯૯૦ ના રોજ ગોવિંદા આશ્રમ, બારડોલી ખાતે પ્રથમ બેઠક યોજવામાં આવી હતી , આપણી આ સંસ્થાની નોંધણી એક જાહેર સંસ્થા તરીકે કરવામા આવી છે અને એની નોંધણીનો ક્ર્માંક એ/૨૩૮૮/સુરત છે.

સ્થાપક

શ્રી નારણભાઈ ઠાકોરભાઈ લાડ સ્થાપક પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને શ્રી શંકરભાઈ છગનભાઇ મિસ્ત્રી સ્થાપક સચિવ તરીકે ચૂંટાયા હતા.

તેમના સક્ષમ નેતૃત્વ હેઠળ ટ્રસ્ટ આજે પ્રગતિના પંથે છે.

ક્રમાંક નંબર ફોટો નામ હોદ્દો
શ્રી દિલીપભાઈ ખુશાલભાઇ લાડ પ્રમુખ

૦૧-૦૪-૨૦૧૩ થી અમલી ના ટ્રસ્ટી

ક્રમાંક નંબર ફોટો નામ હોદ્દો સરનામું
શ્રી દિલીપભાઇ ખુશાલભાઇ લાડ પ્રમુખ હિંડોલીયા
શ્રી દિનેશચંન્દ્ર કુંવરજીભાઇ મિસ્ત્રી ઉપપ્રમુખ સરભોણ/td>
શ્રી ધર્મેશભાઇ ડાહ્યાભાઇ પ્રજાપતિ ઉપપ્રમુખ મઢી
શ્રી ધનસુખભાઈ નારણભાઇ પ્રજાપતિ મંત્રી બારડોલી
શ્રી જયેશભાઇ ઉત્તમભાઈ પ્રજાપતિ સહમંત્રી બારડોલી
શ્રી બાલુભાઇ પરસોત્તમભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી કડોદ
શ્રી ભરતભાઈ ઇશ્વરભાઇ મિસ્ત્રી ટ્રસ્ટી બારડોલી
શ્રી બળવંતભાઈ ગોમાનભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી બારડોલી
શ્રી ધનસુખભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી સેગવા
૧૦ શ્રી અરુણભાઇ નટવરભાઇ લાડ ટ્રસ્ટી વ્યારા
૧૧ શ્રી ભરતભાઈ વલ્લભભાઈ લાડ ટ્રસ્ટી બાજીપુરા
૧૨ શ્રી ચંપકભાઈ નરોત્તમભાઈ પ્રજાપતિ ટ્રસ્ટી બારડોલી
૧૩ શ્રી રાકેશભાઈ રમેશભાઈ લાડ ટ્રસ્ટી બાબેન
૧૪ શ્રી જીતેન્દ્રભાઈ હરિભાઈ મિસ્ત્રી ટ્રસ્ટી કરણ
૧૫ શ્રી ઇશ્વરભાઇભાઇ વલ્લભભાઈ લાડ ટ્રસ્ટી મોટા વરાછા
૧૬ શ્રી કરસનભાઇ નરસિંહભાઇ પ્રજાપતિ ટ્રસ્ટી સરભોણ
૧૭ શ્રી કેતનભાઇ ગોપાળભાઈ મિસ્ત્રી ટ્રસ્ટી બારડોલી