હેતુ
જાતિના લોકો વચ્ચે સંસ્કૃતિ જાળવી રાખવા, નિઃસ્વાર્થ સેવાઓ આપવા આ સંસ્થા પ્રોત્સાહન પુરુ પાડે છે.
દ્રષ્ટિ
સર્વજન સુખાયા, સર્વજન હિતાયા. સુખ અને કલ્યાણ માટે..
પ્રજાપતિ સમુદાય એ અન્ય સમુદાયના જાતિ, સંપ્રદાય અને ધર્મ માટે નિઃસ્વાર્થ ભાવે સેવાઓ પૂરી પાડે છે.