સંસ્થા ની પ્રવૃત્તિ

સમાજના હિત માટેના ઉદ્દેશને હાંસલ કરવા માટે, શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ, બારડોલીની સેવા માટે અનેક પ્રવૃત્તિઓનુ આયોજન કરે છે.

  • શ્રીનવયુગ સાસ્ક્રુતિ ભવનમા દર વર્ષે પરીચય મેળો તથા સમુહ લગ્ન નુ આયોજન થાય છે.
  • વિદ્યાર્થી ઓને રાહતદરે નોટબુક વિતરણ તથા વિધ્યાસહાય આપિયે છે.
  • નીરાધાર વિધ્વા,વિધુર,વિકલાંગ સહાય આપિયે છે.
  • મેડિકલ સહાય આપિયે છે.
  • સમાજ ની દરેક પ્રવૃત્તિ નુ કેંન્દ્રસ્થાન શ્રી નવયુગ પ્રજાપતિ વાડી છે.
  • સમાજ મા લગ્ન માટે રાહતદરે વાડી આપિયે છે.
  • સમાજ મા સામાજીક પ્રશ્ન નુ નીરાકરણ થાય છે.
  • સમાજ ને લગતી દરેક મીટીંગ થાય છે.
  • સમાજ મા સાસ્ક્રુતિક કાર્યક્રમ જેવા કે ગરબા,ભજન મંડળ વગેરે થાય છે.