સંસ્થા ની પ્રવૃત્તિ
સમાજના હિત માટેના ઉદ્દેશને હાંસલ કરવા માટે, શ્રી નવયુગ પ્રજાપતિ સમાજ, બારડોલીની સેવા માટે અનેક પ્રવૃત્તિઓનુ આયોજન કરે છે.
- શ્રીનવયુગ સાસ્ક્રુતિ ભવનમા દર વર્ષે પરીચય મેળો તથા સમુહ લગ્ન નુ આયોજન થાય છે.
- વિદ્યાર્થી ઓને રાહતદરે નોટબુક વિતરણ તથા વિધ્યાસહાય આપિયે છે.
- નીરાધાર વિધ્વા,વિધુર,વિકલાંગ સહાય આપિયે છે.
- મેડિકલ સહાય આપિયે છે.
- સમાજ ની દરેક પ્રવૃત્તિ નુ કેંન્દ્રસ્થાન શ્રી નવયુગ પ્રજાપતિ વાડી છે.
- સમાજ મા લગ્ન માટે રાહતદરે વાડી આપિયે છે.
- સમાજ મા સામાજીક પ્રશ્ન નુ નીરાકરણ થાય છે.
- સમાજ ને લગતી દરેક મીટીંગ થાય છે.
- સમાજ મા સાસ્ક્રુતિક કાર્યક્રમ જેવા કે ગરબા,ભજન મંડળ વગેરે થાય છે.